અને એની અજ્ઞાન અવસ્થાને કારણે પોતે પરમેશ્વર એને બચાવી નો શક્ય અંત બોવ ભોગવવું પડ્યું. હવે અવસર આવે તેની શુ ખાતરી.
હવે આપણે આ ચિત્ર સમજવું જોયે કે
૧- સંસારનું સુખ મધપૂડો છે.
૨-
🐀
🐁 કાળો અને ધોળો ઉંદર દિવસ અને રાત છે.
૩-
🌳વૃક્ષ આપણી કાયા છે.
૪-
🐘આપણો અભિમાન જે હંમેશા આપણને પરાજિત કરવા આતુર છે.
૫-
🚩
🕉️ભગવાનનો રથ એ જ્ઞાન છે અને જ્ઞાન ના આધારે સત નામ પ્રાપ્ત થાય જે સાચા સતગુરુ શિવાય મળતું નથી તે રથ મોક્ષ અપાવે છે.
૬-માયાનો સ્વાદ એ મધપૂડામાંથી ટપકતું મધ છે.
૭-
🌳જે વૃક્ષની ડાળી છે તે આપણી જીવન દોરી છે. જેને શ્વાસ ઉસવાસ કહેવાય.
૮-
☠️જે અંધકારથી ભરેલો ઊંડો કૂવો તે ચોર્યાસી ની ખાણી છે.
૯-
🐍સર્પ (૧)કામ એપણ અધોગતિ છે. (૨)ક્રોધ સ્વયંનો વિનાશ કરાવે છે.(૩)મોહ સત્યથી વંચિત રાખે છે (૪)નિંદા પરાઈ સ્વયંનું નુગરા પણું દર્શાવે છે.(૫)લોભ મનુષ્યને દુષ્કર્મઓ તરફ વાળે છે. તો આવા પાંચ સર્પ કુંડળી મારી દંશ દેવા બેઠા છે.
૧૦-સંસાર જંગલ છે.
૧૧-કાળી રાત એ અજ્ઞાનતા નુ પ્રતીક છે.
૨-
૩-
૪-
૫-
૬-માયાનો સ્વાદ એ મધપૂડામાંથી ટપકતું મધ છે.
૭-
૮-
૯-
૧૦-સંસાર જંગલ છે.
૧૧-કાળી રાત એ અજ્ઞાનતા નુ પ્રતીક છે.
-------------------–-------------------------------------

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો